ઑક્ટોબર 31, 2023

થુવર ગામ માં સધી માતા ની નવી સ્થાપના કરી

 


Solanki manojbhai

Dhaashu news

8401523670


https://youtu.be/sbPgsRN3350?si=WCkZCq9iKWNJBVaZ

થુવર ગામ માં સોલંકી પરિવાર સધી માતા ની નવી સ્થાપના કરવામાં આવી હતી શરદ પૂનમ નો દિવસ અને 29/10/2023

દીવસે જોશી કાનજીભાઈ સોલંકી અને જીવણ ભાઈ તમામ પરિવાર સાથે મળી માતાજી ની બેઠક કરી હતી




મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

અધુરી સફર

અધૂરી સફરની પૂર્ણતા....👇👇👇👇 ​જીવનના પુસ્તકમાં દરેક પાનું મંજિલ સુધી પહોંચાડતું નથી. કેટલાક પાનાં માત્ર એટલા માટે જ હોય છે કે આપણે રસ્તો ...